Placeholder canvas

વાંકાનેર: પીપળીયા રાજ ગામના અહમદભાઈ કડીવાર (એન.પી.)નું અવસાન, કાલે જીયારત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર અહમદભાઈ માહમદભાઈ (એન.પી.) નું ગઈકાલે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે, તેમની જીયારત આવતીકાલે રાખવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને પીપળીયા રાજ સહકારી મંડળીના મંત્રી મુસ્તુફા કડીવારના પિતા અહમદભાઈ કડીવાર (એન.પી.) ઉ.વ. 62નું ગઈકાલે અવસાન થયેલ છે. તેમની દફનવિધિ ગઈકાલે ઈશાની નમાજ બાદ કરવામાં આવેલ, તેમની જીયારત આવતીકાલે એટલે કે શનિવારે સવારે 8 કલાકે પીપળીયા રાજ ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો