Placeholder canvas

વાંકાનેર: જ્યોતિ વિદ્યાલયના ઓનર બદલાયા : તમામ સુવિધા ઉપલબ્ધ : એડમિશન પ્રક્રિયા શરૂ…

પ્રથમ 100 એડમિશન લેનાર વિદ્યાર્થીઓની બસ ફી બિલકુલ ફ્રી….
(Promotional Artical)
વાંકાનેર શહેરના પંચાસર રોડ પર આવેલ જ્યોતિ વિદ્યાલય નવા શૈક્ષણિક સત્રથી તદ્દન નવા રંગ રૂપ સાથે અને નવા મેનેજમેન્ટ અને માલિક સાથે પુનઃ શરૂ થઇ રહી છે. આ ગુજરાતી માધ્યમની જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૧૨ (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) ગુજરાતી માધ્યમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં આગામી ગુરુવાર (તા.19/05/2022) સુધીમાં એડમિશન મેળવનાર પ્રથમ 100 વિદ્યાર્થીઓનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લેવામાં આવશે નહિ, બસ ફીમાં માફી આપવામાં આવશે.
જ્યોતિ વિદ્યાલયનું નવું મેનેજમેન્ટ અને મલિક શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતાં મેહુલ શાહના હાથમાં આવતા જ્યોતિ વિદ્યાલયની સકલ બદલાઈ ગઈ છે, આ સ્કૂલમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ જેવી કે સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી વિગેરે સુવિધા ઉભી કરીને જ્યોતિ વિદ્યાલયમાં નવા સત્રના ધો. ૧ થી ૧૨ માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. જેથી વાલીઓએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે ઝડપથી પોતાના બાળકનું જ્યોતિ વિદ્યાલયમાં એડમિશન કરવા નિચેના નંબર પર સંપર્ક કરવો….
જ્યોતિ વિદ્યાલય ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
1). એક ક્લાસમાં ફક્ત 30 બાળકોની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા…
2). બાળકના શારીરિક વિકાસ માટે અદ્યતન એવા રમત-ગમતના સાધનો…
3). વિશાળ રમત-ગમત મેદાન…
4). પ્રદુષણ મુક્ત કુદરતી વાતાવરણમાં શિક્ષણ કાર્ય….
5). વિશાળ વર્ગખંડો…
6). વાંકાનેર તાલુકાના દરેક ગામડાઓ સુધી બસ (વાહન) સુવિધા…
7). અધતન ટેકનોલોજીથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ..
8). આધુનિક સાધનો સાથે અધતન સાયન્સ લેબોરેટરી…..

જ્યોતિ વિદ્યાલય માં મળનાર તમામ સુવિધા અને સગવડો જોવા માટે તેમજ વિદ્યાર્થીઓના એડમિશન માટે સંપર્ક કરો…
જ્યોતિ વિદ્યાલય
પંચાસર રોડ, ધરમનગર, વાંકાનેર.
સંપર્ક : 99134 22224 /
99135 22224
આ સમાચારને શેર કરો