Placeholder canvas

જવાહર નવોદય વિધાલયમાં ધોરણ-6 અને ધોરણ-9માં પ્રવેશ મેળવવા શુ કરવું ? જાણવા વાંચો.

ધોરણ – 5 અને ધોરણ – 8માં ભણતાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર.

(Promotional Article)
વાંકાનેર: જડેશ્વર મંદિર પાસે આવેલા જવાહર નવોદય વિધાલયમાં ધોરણ – 6 અને ધોરણ – 9માં એડમીશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી વાંકાનેર સ્થીત અપેક્ષ ટ્યુશન પોઇન્ટ (APEX TUITION POINT) દર્શિત સર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

અપેક્ષ ટ્યુશન પોઇન્ટ વિશેષતાઓ :-
☑️ સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી કરાવવી.
☑️ નબળા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત માર્ગદર્શન
☑️ સાપ્તાહિક પરીક્ષા
☑️ જવાહર નવોદય વિદ્યાલય ની entrance exam 2022 નું ડેઇલી કોચિંગ
☑️ એ.સી.કલાસરૂમ

મરિયાદિત સંખ્યામાં જ પ્રવેશ હોવાથી વહેલા તે પહેલાં ના ધોરણે આપના બાળકનું એડમીશન લઇ લેવું.
બેચ શરૂ થવાની તારીખ :- 9/12/2021 (ગુરુવાર)

અપેક્ષ ટ્યુશન પોઇન્ટ સરનામું :-
5, પ્રતાપપરા, લીંબડા ચોક, જીનપરા, વાંકાનેર.
મો. નં. :- દર્શિત સર 99132 99943 / 99132 99942

આ સમાચારને શેર કરો