Placeholder canvas

વાંકાનેર: CNG રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

વાંકાનેર: કેરાળાના બોર્ડની નજીક સીએનજી રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયું છે. મળેલ માહિતી મુજબ આ ઘટનાસ્ળે એકનું મોત થયું છે.

વાંકાનેર તાલુકાના કેરાળા બોર્ડ પાસે 27 નેશનલ હાઈવે પર સીએનજી રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયું હતું. જેમાં સીએનજી રીક્ષામા સવારે એક વ્યક્તિનું મોત થયાની માહિતી મળી છે.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત અને મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો