Placeholder canvas

કડીવાર અબ્દુલ રહિમ સુરત વાળાનું ઇન્તેકાલ, કાલે જિયારાત

વાંકાનેર: મૂળ સુરતના અને હાલ ચંદ્રપુર ગામ માં દરબારી સોસાયટીમાં રહેતા કડીવાર અબ્દુલ રહિમ મોહંમદ (પઠાણ)નું તારીખ:28/03/2024 ના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની જીયારત તારીખ:30/03/2024 ના રોજ સવારે 8:30 વાગ્યે દરબારી સોસાયટી ચંદ્રપુર તેમના નિવાસસ્થાન પાછળ મદ્રસા ખાતે રાખેલ છે. સંપર્ક:+919978399750

આ સમાચારને શેર કરો