Placeholder canvas

રાજકોટમાં પરેશ શિંગાળા દ્વારા આમ આદમી પાર્ટીનું સેવાકીય કાર્યાલયનો શુભારંભ

રાજકોટ શહેરમાં પરેશ શિંગાળા દ્વારા આમ આદમી પાર્ટી નું સેવાકીય કાર્યાલય શરુ કરેલ છે. આ શુભ પ્રસંગે શ્રી અજીતભાઈ લોખીલ (ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી) શ્રી શિવલાલભાઈ પટેલ (રાજકોટ શહેર પ્રમુખ) અને શ્રી રાહુલભાઈ ભુવા (રાજકોટ શહેર સંગઠન મહામંત્રી) તેમજ રાજકોટ શહેરના આપના તમામ હોદેદારોએ અને કાર્યકર્તાઓ તેમજ સાથે ૫૦ નવા જોડાયેલા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

રાજકોટની જનતા માટે આ કાર્યાલયમાં રાત્રે 8 થી 9 દરમિયાન પરેશ શિંગાળાની હાજરીમાં જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. જનતાને સરકારી કચેરીમાં પડતી મુશ્કેલીનું નિવારણ કરી આપવામાં આવશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો