વાંકાનેર: વઘાસીયા પાસે હોટલના ધાબા પરથી પડી જતા શ્રમિકનું મોત
By શાહરુખ ચૌહાણ
વાંકાનેર : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી. પંપ પાસે નવી બનતી હોટલ નજીક મજૂરી કામ કરતી વખતે ધાબા પરથી પડી જતા શ્રમિકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેર પોલીસ મથકેથી મળેલ માહીતી મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી.પંપ પાસે નવી બનતી હોટલ પાસે રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા સવાઇભાઇ પુંભારામ (ઉ.વ.૨૨) નું તા.૯ ના રોજ ધાબા પરથી પડી જતા મોત થયું હતું.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews