skip to content

ખેડૂતભાઈઓ માટે ખુશ ખબર: ખેતી માટે શક્તિમાન રોટાવેટર વસાવો અને ઘર માટે ઘરઘંટી ફ્રીમાં મેળવો.

ખેડૂત ભાઈઓ માટે હવે ઉનાળુ ખેતી કરવાનો સમય આવ્યો છે ત્યારે ખેડ બાદ નીકળતા ઢેફા ભંગવા માટે હવે રોટાવેટર અનિવાર્ય થઈ ગયું છે… જે ખેડૂતો કે ભાળે જતા ટ્રેક્ટર માલિકો રોટાવેટર વસાવાનું વિચારતા હોય તેના માટે મસ્ત મજાનો મોકો છે.
શક્તિમાન રોટાવેટર તેમના માનવતા ગ્રાહકો માટે રોટાવેટરની ખરીદી સાથે ઘર માટે અનાજ દળવાની ઘરઘંટી તદ્દન ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ ઓફર માત્ર 30 એપ્રિલ-2024 સુધી જ ચાલશે. જેથી જે લોકો ખરેખર રોટાવેટર વસાવવા માગતા હોય તેઓએ આ ઓફરનો લાભ લઈ લેવો જોઈએ.
વાંકાનેરમાં શક્તિમાન રોટાવેટર ના એકમાત્ર ઓથોરાઈડ ડીલર ટીએનટી એન્ટરપ્રાઇઝ છે આ ઓફરનો લાભ માત્ર અને માત્ર ટી એન ટી એન્ટરપ્રાઇઝમાંથી જ મળશે… વધુ માહિતી માટે સંપર્ક કરો…
આ સમાચારને શેર કરો