વાંકાનેર વાંકાનેર: પીપળીયા રાજ ગામે મામદભાઈ માથકિયાનુ ઇન્તકાલ, કાલે જિયારાત March 13, 2024March 13, 2024 Kaptaan Intekal, Jiyarat, Pipliya raj, Wankaner વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મામદભાઈ ઈબ્રાહિમભાઈ માથકિયા (ધાણીવારા)નું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જિયારાત આવતી કાલે તા.14/03/2024ને ગુરુવારના રોજ મદ્રેસા એ પીર મશાયાખ ચિસ્તિયા પીપળીયા રાજ ખાતે રાખેલ છે. આ સમાચારને શેર કરો