હડમતિયા નિવાસી ચંદુભાઈ શીવાભાઈ મેરજાની સુપુત્રી કું.દિવ્યાબેન ચંદુભાઈ મેરજા તા.૧૩/૦૨/૨૦૨૪, મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧૫/૦૨/૨૦૨૪, ગુરૂવાર સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી હડમતીયા, તા.ટંકારા, જી.મોરબી. ખાતે રાખેલ છે.
નોંધ :- લૌકિક પ્રથા બંધ રાખેલ છે.