skip to content

મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાનો ઈશારો કર્યો…

ટંકારામાં આજે મુખ્યમંત્રીએ સભાને સબોધન કરતા ગુજરાતમાં પધારેલા રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત યુગ પુરુષ અને મહાપુરુષોની ભુમી છે ભાલકા તીર્થ, અને રામ વનવાસનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં કર્યો હતો તો ટંકારા વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે ટંકારા ખાતે નવનિર્મિત ઓવર બ્રીજ નું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું ટંકારામાં નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવતા સભામાં આંનદની લહેર જોવા મળી હતી અને તાળીઓના ગડગડાટથી લોકોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું

આ સમાચારને શેર કરો