ટંકારા: 150 વર્ષ જુની પાંજરાપોળ અને દયાનંદ સરસ્વતી ગૌ શાળાના જીવોને શુધ્ધ ઘી નો પ્રસાદ
ટંકારા ખાતે આવેલ દોઢસો વર્ષ જુની પાંજરાપોળ ખાતે આજે મોરબીના માજી ધારાસભ્ય કાંતી લાલ અમુતીયા દ્વારા તૈયાર કરેલ દોઢ ટન સુખડી પ્રસાદ અબોલ જીવોને ખવડાવી હતી
આ તકે સંસ્થાના રમેશભાઈ ગાંધી વેપારી એશો પ્રમુખ હસુભાઈ કટારીયા જગદીશ અધારા હિતેષભાઈ મણિયાર દિલીપભાઈ ડોક્ટર પરેશ કંસારા ધવલ ગાંધી હસીનાબેન ઈજનેર વડાવિયા ભાટીયા રશેશ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કાંતીભાઈ અમુતીયાની લોક ઉપયોગી કાર્યની ચર્ચા કરી અને જીવદયા માટે કામ કરે છે એ માટે પણ સૌ અગ્રણી ઓ અભિનંદન પાઠવ્યા હતા