Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 30 કિરોના કેસ નોંધાયા, 21 થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 20, વાંકાનેર તાલુકામાં 5 અને હળવદ તાલુકામાં 3 અને ટંકારા તાલુકામાં 2 કોરોના કેસ નોંધાયા

આજે 18 સપ્ટેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1206 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 16
મોરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 03
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 30

આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત

મોરબી તાલુકામાં : 10
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 05
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 21

આ સમાચારને શેર કરો