Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 29 કિરોના કેસ નોંધાયા, 27 દર્દી થયા ડિસચાર્જ, જયારે એક દર્દીનું થયું મૃત્યુ

આજે મોરબી તાલુકામાં 23, વાંકાનેર તાલુકામાં 1 અને હળવદ તાલુકામાં 5 કોરોના કેસ નોંધાયા : આરોગ્ય વિભાગ દ્વારા આજે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યું

આજે 21 સપ્ટેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1042 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના કોરોના પોઝિટિવ કેસ…

મોરબી સીટી : 14
મોરબી ગ્રામ્ય : 09
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 05
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 29

આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત

મોરબી તાલુકામાં : 22
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 27

આ સમાચારને શેર કરો