Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 16 લોકો થયા ડિસ્ચાર્જ

મોરબી તાલુકામાં 19, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 1 આમ કુલ મોરબી જિલ્લામાં 28 વ્યક્તિઓ થયા કોરોનો સંક્રમિત

આજે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા કોરોના પોઝિટિવ કેસ

મોરબી સીટી : 14
મીરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 04
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 28

આજે ડિસ્ચાર્જ થયેલ દર્દી

મોરબી તાલુકામાં : 08
વાંકાનેર તાલુકામાં : 05
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16

આ સમાચારને શેર કરો