Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 26 કોરોના કેસ નોંધાયા, 24 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 2 અને હળવદ તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 5 આમ જિલ્લામાં છે કુલ ૨૬ કોરોના કેસ નોંધાયા

આજે 08 સપ્ટેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે કુલ 1433 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી કુલ 26 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના કોરોના પોઝિટિવ કેસ…

મોરબી સીટી : 14
મીરબી ગ્રામ્ય : 02
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 05
આજના જિલ્લાના કુલ નવા કેસ : 27

આજે ડિસ્ચાર્જ અપાયેલ દર્દીની વિગત…

મોરબી તાલુકામાં : 23
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 24

આ સમાચારને શેર કરો