Placeholder canvas

મોરબી જિલ્લામાં સોમવારે 24 નવા કેસ નોંધાયા, 15ને રજા અપાઈ


મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 31 ઓગસ્ટ, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા મોરબીમાં 16, વાંકાનેરમાં 3 અને હળવદમાં 5 નવા કેસ નોંધાયા વિગતો જાહેર કરેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 12
મીરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 03
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 05
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 24

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસ

મોરબી તાલુકામાં : 14
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15

આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોરોનાના કારણે કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી.

આ સમાચારને શેર કરો