Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે કોરોના 22 કેસ નોંધાયા,સાથે આજે 9 દર્દી થયા ડિસચાર્જ

આજે મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા, જ્યારે ટંકારા અને માળિયા તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયા નથી.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 6 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 895 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 05
  • મોરબી ગ્રામ્ય : 12
  • વાંકાનેર સીટી : 03
  • વાંકાનેર ગ્રામ્ય : 01
  • હળવદ સીટી : 01
  • હળવદ ગ્રામ્ય : 00
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 00
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 00
  • આજના જિલ્લાના કુલ નવા કેસ : 22

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

  • મોરબી તાલુકામાં : 05
  • વાંકાનેર તાલુકામાં : 01
  • હળવદ તાલુકામાં : 03
  • ટંકારા તાલુકામાં : 00
  • માળીયા તાલુકામાં : 00
  • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09

મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

આ સમાચારને શેર કરો