મોરબી જિલ્લામાં આજે 14 કોરોના કેસ નોંધાયા, જ્યારે 19 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 12, હળવદ તાલુકામાં 1, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયો જ્યારે અન્ય તાલુકામાં આજે કોઈ કેશ નોંધાયા.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 18 નવેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 997 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 14 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 04
- મોરબી ગ્રામ્ય : 08
- વાંકાનેર સીટી : 00
- વાંકાનેર ગ્રામ્ય : 00
- હળવદ સીટી : 01
- હળવદ ગ્રામ્ય : 00
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 01
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 14

આજે ડિસ્ચાર્જ થયેલ દર્દીની વિગત
- મોરબી તાલુકામાં : 15
- વાંકાનેર તાલુકામાં : 03
- હળવદ તાલુકામાં : 01
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 00
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 19
