મોરબી જિલ્લામાં આજે 11 કોરોના કેસ નીંધાયા, જયારે 25 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 9, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 16 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 872 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 06
- મોરબી ગ્રામ્ય : 03
- વાંકાનેર સીટી : 01
- વાંકાનેર ગ્રામ્ય : 00
- હળવદ સીટી : 00
- હળવદ ગ્રામ્ય : 01
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 11
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 16
- વાંકાનેર તાલુકામાં : 01
- હળવદ તાલુકામાં : 05
- ટંકારા તાલુકામાં : 03
- માળીયા તાલુકામાં : 00
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 25
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2982 કેસમાંથી 2623 સાજા થયા અને 197ના મોત : હાલ 162 એક્ટિવ કેસ : મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરવામાં આવ્યું નથી
