Placeholder canvas

વાંકાનેર સીટી PI એચ એન રાઠોડની અમદાવાદ બદલી, ભુજના PIની મોરબી બદલી

By શાહરુખ ચૌહાણ
રાજ્યના પોલીસવડા દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં વાંકાનેર સીટી પીઆઈની બદલી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ એન રાઠોડની બદલી અમદાવાદ શહેર ખાતે કરવામાં આવી છે તો પશ્ચિમ કચ્છ ભુજમાં ફરજ બજાવતા પી.એચ. લખધીરકાની બદલી મોરબી જીલ્લામાં કરવામાં આવી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો