Placeholder canvas

વાંકાનેર તાલુકા PSI એસ. એ.ગોહિલ બદલી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એસે. એ. ગોહિલની બદલી થયેલ છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે રાજ્યના 41 પી.એસ.આઈ.ની બદલી કરવામાં આવી છે એ મુજબ મોરબી જિલ્લાના અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઇ ગોહિલ શક્તિસિંહ અરવિંદસિંહ ની બદલી થયેલ છે, તેમને વાંકાનેરમાં થી ભાવનગર મૂકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પી.એસ.આઈ ગોહિલ વાંકાનેર માં આવ્યા ને કોઈ વધુ સમય થયો નથી, તેમની તેમના વતન તરફ બદલી કરવામાં આવી છે. તેવો ટૂંકમાં જ વાંકાનેર નો ચાર્જ છોડીને ભાવનગર ખાતે ચાર્જ સંભાળશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો