Placeholder canvas

વાંકાનેર: આજે ભરવાડપરામાં 2 પુરુષ કોરોનો સંક્રમિત થયા…

વાંકાનેર: આજે સવાર સવારમાં વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં ૨ પુરુષ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના ભરવાડ પરા શેરી નંબર 7 માં એક 65 વર્ષીય પુરુષ અને ભરવાડ પરા શેરી નંબર 4 માં એક 58 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ ના કુલ સંખ્યા 61 થઈ ગઈ છે. તેમાંથી 31 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલમાં આજના બે કેસ સહિત કુલ ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં વાંકાનેરમાં કોરોના સંક્રમિત થયેલા 8 દર્દીઓના મૃત્યુ થયેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો