મોરબી જિલ્લામાં આજે 11 નવા કેસ નોંધાયા, 8 દર્દી થયા ડિસ્ચાર્જ
મોરબી તાલુકામાં 9, હળવદ તાલુકામાં 1, માળીયા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા જ્યારે આજે 8 દર્દી સાજા થયા છે.
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 30 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 792 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 03
- મોરબી ગ્રામ્ય : 06
- વાંકાનેર સીટી : 00
- વાંકાનેર ગ્રામ્ય : 00
- હળવદ સીટી : 00
- હળવદ ગ્રામ્ય : 01
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 01
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 11
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 06
- વાંકાનેર તાલુકામાં : 00
- હળવદ તાલુકામાં : 01
- ટંકારા તાલુકામાં : 01
- માળીયા તાલુકામાં : 00
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3110 કેસમાંથી 2809 સાજા થયા, કુલ 209ના મોત : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કરાયું નથી.