ચોટીલા મંદિરે દર્શન કરવા આવેલી મહિલાને પ્રસૂતિ કરાવી: બાળકીનો જન્મ
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જન્માષ્ટમી નિમિત્તે સગર્ભા મહિલા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. એ દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા થતા મહિલાની પ્રસૂતિ કરાઇ હતી. 108ને જાણ કરાતા તેઓ મહિલા અને બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. અને જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews