ટંકારા: શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ગુરૂવારે ત્રિવિધ ધાર્મિક ઉત્સવ…

ટંકારા ગામના દેરીનાકા ઝાપા બહાર ડેમી નદીના કિનારે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે આગામી 06-04-2023ને ગુરૂવારે માતા સિતાના દુલારા શ્રી

Read more

તા.11-12 માર્ચના રોજ ચોટીલા ખાતે ‘ચોટીલા ઉત્સવ-2022-23’ કાર્યક્રમ યોજાશે

ચોટીલા : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.11-12 માર્ચના રોજ ચોટીલા

Read more

વાંકાનેર:રાતીદેવળી પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજ્જવણી.

આજરોજ તારીખ 12/1/23, ગુરુવારના રોજ રાતીદેવળી પ્રાથમિક શાળામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ પતંગ અને ફીરકીઓ

Read more

આજથી ગજાનનની ભકિતમાં રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ

પ્રથમ પૂજય દેવતા ભગવાન શ્રી ગણેશજીનો આજે પ્રાગટ્ય દિન છે. આજથી દસ દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અનેરા ઉમંગ સાથે

Read more

વાંકાનેર: નગરપાલીકાનું ગ્રાઉન્ડ ગણેશ ઉત્સવ સમિતીને આપવાની સાધુ-સંતો અને મહંતોની અપીલ

જીતુભાઈ સોમાણી ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આજે આવેદનપત્ર પાઠવ્યુ હતું. વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે

Read more

હજારો માનવ મહેરામણ વચ્ચે આ વર્ષે પણ કનૈયો નહીં ફોડી શકે મટકી, નહીં થાય માનવ એક્તાના દર્શન

છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા કાળથી જન્માષ્ટમીના દ્રશ્યો જેવા કે શ્રીકૃષ્ણના રથના મુસ્લિમ સારથી કાસમ નહીં હોય રથ પર સવાર,

Read more