રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં હવે રાજકોટને વંદે ભારત ટ્રેન મળશે -સાંસદ મોહન કુંડારિયાએ

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ રેલવેને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, રાજકોટને વંદે ભારત ટ્રેન મળશે. રેલવેનું

Read more

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ : બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી.

રૂા.1.056 કરોડના પ્રોજેકટનું કામ પુરૂ થયું, હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો, હવે અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ

Read more

દક્ષિણ રેલવેમાં બ્લોકથી રેલ સેવાને અસર જામનગર-તિરૂનાલવેલી સહિત ત્રણ ટ્રેન રદ્દ

રાજકોટ: દક્ષિણ રેલવેના જોકાટ્ટે અને પાડીલ સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

Read more

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે કઈ ટ્રેન ? ક્યાં દિવસે ? રદ થઈ.! જાણવા વાંચો.

મોરબી : રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી,

Read more

રાજકોટથી રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ બાલાજી માટેની ખાસ ટ્રેન યાત્રા…

રાજકોટ : ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલ્વે મંત્રાલયના સહયોગથી ,ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ

Read more

પોરબંદર-મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે…

રાજકોટ : ઉત્તર મધ્ય રેલવેના સગૌલી અને મઝોલીયા સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ

Read more

વંદે ભારત ટ્રેને વલસાડ પાસે બળદનો ભોગ લીધો, એન્જીનમાં પડી ગયો ઘોબો…!!

વંદે ભારત ટ્રેનની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ

Read more

વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યાત્રીનું મૃત્યુ.

વાંકાનેર : ગઈકાલે રાત્ર વાંકાનેર રેલવે સ્ટેશનેથી પસાર થયેલ જામનગર – બાંદ્રા હમસફર ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યાત્રીનું સારવાર દરમિયાન

Read more

વાંકાનેર: બોળકથંભા નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોળકથંભા નજીક એક અજાણ્યો શખ્સ આવી જતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળેલી માહિતી મુજબ વાંકાનેર

Read more

થાનના વાગડીયા પાસે ટ્રેનમાંથી પટકાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

માનસીક બિમાર કૃષ્ણ ઓખા-જયપુર ટ્રેનમાં દરવાજે બેઠો’તો ને નીચે પટકાયો રાજકોટ : થાનના વાગડીયા પાસે ટ્રેનમાંથી પટકાયેલા એમપીના માનસીક બિમાર

Read more