ઉનાળું વેકેશન જાહેર: શાળાઓમાં કયાં સુધી રજાઓ રહેશે.., જાણો.

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી

Read more

જો તમારે કોલેજમાં એડમિશન લેવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચજો…

હવે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપેલ છે અને કોલેજમાં પ્રથમ વખત એડમિશન લેવા જઈ રહ્યા છે તેવા દરેક વિદ્યાર્થીઓએ

Read more

કિડઝલેન્ડ સ્કૂલમાં નવું એડમિશન લેનાર દરેક દીકરીની 50% ફી માફ…!!

વાંકાનેર (Promotional Articals) વાંકાનેરની અંગ્રેજી માધ્યમની સ્કુલ ‘કિડઝલેન્ડ સ્કૂલ’ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધુ એક ઓફર જાહેર કરવામાં આવી છે. અત્રે

Read more

ગુજરાતમાં હિટવેવની આગાહીને લઈને શિક્ષણ વિભાગે શાળાઓને શુ આદેશ કર્યા? જાણો.

રાજ્યમા હિટેવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે. હિટવેવને લઈને શિક્ષણ વિભાગે

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની 14 વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ માટે તા.1થી GCAS પોર્ટલ પર શરૂ થશે રજિસ્ટ્રેશન

ધો.12નાં પરિણામ બાદ બે અઠવાડીયામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાશે ધો.12ની પરીક્ષા બાદ કોલેજમાં પ્રવેશ

Read more

ટંકારા: હડમતિયાની કન્યા તાલુકા શાળામાં માર્ગ સલામતી અને ટ્રાફિક સંકેતો અંગે ટ્રેનિંગ…

હડમતીય: ભારતમાં દર કલાકે ૧૫ લોકોનાં તથા દરરોજ ૨૦ બાળકોનાં મૃત્યુ અકસ્માતને કારણે થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર

Read more

વાંકાનેર: ખીજડિયા ગામમાં દોશી કોલેજના વિધાર્થીઓએ કાઢી મતદાર જાગૃતિ રેલી…

મામલતદાર યુ.વિ.કાનાણી અને નાયબ મામલતદાર મનસુરીભાઈ રહ્યા ઉપસ્થિતિ… વાંકાનેર તાલુકાની દોશી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નવા ખીજડીયા ગામે પ્રિન્સિપાલ

Read more

RTE હેઠળ એડમિશન માટેના ફોર્મ ક્યારથી ભરી શકશે ? જાણવા વાંચો.

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને

Read more

વાંકાનેર: મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્રો,સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી…

વાંકાનેર: લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરના મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના 100 ભાઈઓ

Read more

રાજકોટ: કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ “પ્રજ્ઞા એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ”ની મુલાકાત લીધી

તાજેતરમાં રોજ શ્રીમતી કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના પ્રો.ડૉ.પૂર્વીબેન ગજેરા અને ડો.મૃણાલિનીબેન ઠાકર ના માર્ગદર્શન હેઠળ TYBA અને M.A.

Read more