વાંકાનેર: પ્રાંત અધિકારી અને હોસ્પિટલના સ્ટાફે શાહબાવાની દરગાહએ ચાદર ચડાવી.

વાંકાનેર: હજરત શાહબાવાની દરગાહ પર વાંકાનેર પ્રાંત અધિકારી અને હોસ્પિટલના સતાફે ચાદર ચઢાવી ને વાંકાનેરની શાંતિ,, સલામતી, કોમી એકતા અને

Read more

વાંકાનેર: ઈદના બીજા દિવસે હઝરત શાહબાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

વાંકાનેર : વાંકાનેરમાં આસ્થા અને કોમી એકતાનું પ્રતિક હઝરત શાહબાવા (રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક વાસી ઈદના દિવસે શાનો શોકતથી

Read more

વાંકાનેર: શાહબાવાની દરગાહએ ગયેલા યુવાન ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં આવેલી શાહબાવાની દરગાહએ ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ લાકડીથી હુમલો કરી ઈંટના છુટા ઘા કરી જાનથી મારી

Read more

વાંકાનેર: શાહબાવા ટ્રસ્ટની વહીવટી કમિટીની રાજ્ય સરકારે પુન: રચના કરી.

વાંકાનેર: વાંકાનેરની ઐતિહાસિક દરગાહ એટલે શાહબાવાની દરગાહ આ દરગાહનો વહીવટ મામલતદારના અધ્યક્ષ પદ હેઠળ વહીવટી કમિટી કરી રહી છે, તત્કાલીન

Read more

વાંકાનેર: હઝરત શાહબાવા(ર.અ.)ના ઉર્ષની ઉજવણી મોકૂફ

વાંકાનેર: હઝરત શાહબાવા (ર.અ)નો ઉર્ષ દર વર્ષે રમજાન ઈદના બીજા દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના

Read more

વાંકાનેર: તાલુકા ભાજપના આગેવાનોએ શાહબાવાને ચાદર ચડાવીને આશીર્વાદ લીધા

વાંકાનેર તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય અને તાલુકા પંચાયતની સત્તા મેળવ્યા બાદ વાંકાનેર તાલુકા ભાજપના આગેવાનોએ આજે સાંજના પાંચ વાગ્યે

Read more

વાંકાનેર: ‘શહેનશાહ-એ-વાંકાનેર’ શાહબાવાનો ઉર્ષ મોકુફ રખાયો.

વાંકાનેર: શહેનશાહ એ વાંકાનેર શાહબાનો ઉર્ષ દર વર્ષે ઇદના બીજા દિવસે એટલે કે વાસી ઇદના દિવસે મનાવવામાં આવતો રહ્યો છે.

Read more

વાંકાનેર: હઝરત શાહબાવાની દરગાહ ખાતે ખ્વાજા ગરીબ નવાજની ચાદર મુબારક ચડાવાય

શાહબાવાની દરગાહે ચાદર મુબારક ચડાવિને કોરોનો વાયરસથી સલામતિ અને વાંકાનેરની અમન-શાંતિ માટે ખાસ દુવા કરવામાં આવી… વાંકાનેરનાં શહેનશાહ હઝરત શાહ

Read more