વાંકાનેર: દોશી કોલેજમાં કિશોરીઓ માટે આહારમાં પોષણનું મહત્વ અંગે ઓનલાઈન સેમિનાર યોજાયો

વાંકાનેર : વાંકાનેરમાં દોશી કોલેજના N.S.S.વિભાગ દ્વારા ‘પોષણ પખવાડિયુ’ની ઉજવણીના ભાગરૂપે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે “કિશોરવયની વિધાર્થીનીઓ માટે આહારમાં પોષણનું મહત્વ”

Read more