આજે નાઈટ કરફ્યુનો છેલ્લો દિવસ, મોરબી અને વાંકાનેર સહિત 19 શહેરોમાંથી કરફ્યુ હટાવાયો.

રાજ્ય સરકારે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મોરબી અને વાંકાનેર સહિત 19 શહેરોને મોટી રાહત મળી છે. આ

Read more

રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી

Read more

મોરબી-વાંકાનેરમાં રાત્રી કર્ફયુમાં આજથી 300થી વધુ પોલીસનો સ્ટાફ ખડેપગે રહેશે.

વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો

Read more

સરકારની નવી ગાઈડલાઈન જાહેર : શનિવારથી મોરબી અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ લાગુ થશે.

10 શહેરો ઉપરાંત 17 નગરોમાં પણ રાત્રી કરફ્યુનો અમલ : તા. 29 સુધી રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કરફ્યુ

Read more

ગુજરાતમાં કડક નિયંત્રણો વચ્ચે વેપારીઓને મળી રાહત : દુકાનો કયાં સુધી ખુલ્લી રહેશે? જાણવા વાંચો

૪ જૂન થી ૧૧ જૂન સુધી રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યુ (રાત્રે ૯ થી સવારે ૬ સુધી) યથાવત રહેશે :

Read more

રાજ્યના 36 શહેરોમાં શુક્રવારથી રાતનાં 9 થી 6 કર્ફ્યૂ

વેપાર-ધંધા સહિતનાં ક્ષેત્રોને વધુ સમયની છૂટછાટની ટૂંક સમયમાં થશે જાહેરાત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં

Read more