ચોટીલા ધામમાં નવરાત્રિને લઈને આરતીના સમય ફેરફાર

આસો નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.

Read more

ચોટીલામાં રોપ-વે સામેની અરજી ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

ચોટીલા: પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના રોપ-વે પ્રોજેકટમાં હવે આખરી વિઘ્ન પણ દુર થયું છે, આ યાત્રાધામમાં રોપ-વે બનાવવાના પ્રોજેકટ સામે હાઇકોર્ટમાં

Read more

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકારને 10-10 વર્ષની સજા

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકાર રામોડિયા બંધુને 10-10 વર્ષની સખત કેદની સજા થઈ છે. ગુજરાતમાં આઈએસઆઈએસના આતંકવાદીઓને સજા થયાનો

Read more

ટંકારા: શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે.

ટંકારા મધ્યે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી 26 ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ

Read more

દ્વારકામાં જગતમંદિરના દ્વાર પાસે શ્રદ્ધાળુઓની મેદનીમાં લડતા લડતા બે આખલા ઘુસી ગયા !

માનવ મહેરામણમાં આખલાઓએ ઘુસી જઈને આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા

Read more

ચોટીલા મંદિરે દર્શન કરવા આવેલી મહિલાને પ્રસૂતિ કરાવી: બાળકીનો જન્મ

સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જન્માષ્ટમી નિમિત્તે સગર્ભા મહિલા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. એ દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા થતા મહિલાની પ્રસૂતિ

Read more

વાંકાનેર શહેરના મચ્છુમાં મંદિર આસપાસ વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું

જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું By શાહરુખ ચૌહાણ – વાંકાનેરઆગામી તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની

Read more

ચોટીલા ડુંગર પરનાં રોપ-વે પ્રોજેકટ સામે મંદિર ટ્રસ્ટની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

હાઇકોર્ટે સરકાર સહિતનાં પ્રતિવાદીઓને નોટીસ ફટકારાઇ ચોટીલા ડુંગર પર હાથ ધરાનારા રોપ-વે પ્રોજેક્ટ સામે ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં

Read more

વીરપુર: જલારામ મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતેના જલારામ મંદિરના દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. કોરોના મહામારી

Read more

વાંકાનેર: માહિકાથી હોલમઢનો રસ્તો બનાવવાની અશ્વિન મેઘાણીની રજુઆત

વાંકાનેર: મહીકા થી હોલમઢ જવાનો રસ્તો વર્ષો પહેલા બન્યો હતો, જે આ વર્ષના ભારે વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી

Read more