વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાનાં વી.સી.ઈ. મંડળનાં ઉપપ્રમુખ જાવીદખાન પઠાણનો જન્મદિવસ…

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા નાં વી. સી. ઈ. મંડળનાં ઉપપ્રમુખ તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ લાલપરનાં ઉપપ્રમુખ અને લીંબાળા ગામના વતની

Read more

વાંકાનેર: આવતી કાલે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો ત્રીજો ઉર્ષ…

વાંકાનેર: નેશનલ હાઇવે પર, નેશનલ હાઇવે પર આવેલ ઇન્તેખાબ આલમ ઉર્ફે ગુલામઅલી બાવા સાહેબ(ર.અ.)ની દરગાહ ખાતે આવતીકાલે ત્રીજા ઉર્ષની ઉજવણી

Read more

વાંકાનેર: નેશનલ હાઇવે પર લાલપર પાસે નિર્માણાધિન ‘નઝર-એ-આલમ’ કોમ્પલેક્ષમાં દુકાનોનું બુકિંગ શરૂ….

વાંકાનેર (Promotional Artical) : હવે ધંધો દિવસે દિવસે ગામડે જત્તો જાય છે શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગના મોટા પ્રશ્નો છે અને

Read more

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વાંકાનેર ખાતે 2 દિવસના ઇજતેમાનું સુંદર આયોજન

તારીખ ૨૭-૨૮ જાન્યુઆરી, શનિ અને રવિવારના રોજ નેશનલ હાઇવે, લાલપર ખાતે 2 દિવસનો ઇજતેમા (સેમિનાર) સમગ્ર ભારતમાં શાંતિ અને ભાઈચારા

Read more

વાંકાનેર: લાલપર અને લિંબાળા ગામના ખેડૂતોની ખેતીમાં દિવસે લાઈટ આપવાની માંગ

વાંકાનેર: વિડી વિસ્તારના આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડા સહિતના હિંસક પ્રાણીઓના આંટાફેરા અને મારણ કરતા હોવાના કારણે ખેડૂતોમાં ભયનો

Read more

આજે લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય પઠાણ સાહેબનો જન્મદિવસ

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના રહેવાસી અને વાંકાનેર તાલુકાની લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય જફુરૂલ્લાખાન ઇબ્રાહીમખાન પઠાણનો આજે જન્મદિવસ છે. તેમને

Read more

વાંકાનેર: તું કરિયાવર ઓછો લાવી છો કહી સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની લાલપરના ગુલનાજબેનને ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે માવતર ધરાવતા ગુલનાજબેન નામના પરિણીતાને વાંકાનેરના ચંદ્રપુર ગામના રહેવાસી પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે

Read more

લાલપર પાસે મેટાડોર રોડથી નીચે ઉતરીને કેનાલમાં ખાબકતા ખાબકતા રહી ગયું.

મોરબીમાં એક મેટાડોર કેનાલ રોડ પરથી લાલપર તરફ જતું હોય ત્યારે મેટાડોર રોડથી નીચે ઉતરી ગયું હતું અને કેનાલની પાળી

Read more

વાંકાનેર: આવતીકાલે લીંબળા ખાતે ઇન્તેખાબ આલમ બાવા સાહેબનો ઉર્ષ…

વાંકાનેર : આવતીકાલે વાંકાનેર તાલુકાના લીંબળા ગામે 27 નેશનલ હાઇવે પર આવેલ દરગાહ ઇન્તેખાબ આલમ બાબા સાહેબનો બીજો ઉર્ષ મુબારક

Read more

વાંકાનેર: લાલપર ગામે વીજતારને સ્પર્શી જતા રાજાવડલાના યુવકનું મોત

વાંકાનેર: લાલપર ગામે કલરકામ કરતા શ્રમિકનું વીજતારને સ્પર્શી જતા વીજ શોક લાગતાં મોત થયાની ઘટના સામે આવી છે. વાંકાનેર સીટી

Read more