જયંતિ ભાનુશાળી હત્યા કેસના ફરાર આરોપીઓને ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં

જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની UPથી ધરપકડ ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા કચ્છ ભાજપનાં નેતા

Read more