૨ાજકોટ: છેલ્લા ત્રણ દિવસમાં કો૨ોનાનો મૃત્યુ આકં ઘટયો: આજે 7 દર્દીના મોત

૨ાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ જોતા કો૨ોના હવે થોડોક હળવો થયો હોય તેવુ લાગે છે.

Read more