ટંકારા: સરાયાના ખેડૂતે બનાવેલ સાતીની દિલ્હી ખાતે વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી…

ટંકારા તાલુકાના સરાયા ગામના ખેડૂતે બનાવેલ સાતીને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી 11 મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા

Read more

આચાર્ય લોકેશજી અને ડૉ.બિન્નીના હસ્તે ‘વુમન પ્રેસ્ટિજ એવોર્ડ 2023’ અર્પણ કરાયો.

દીકરીઓ કોઈનાંથી ઓછી નથી, દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે – આચાર્ય લોકેશજી ક્લબ મહિલાઓના સન્માન અને પ્રતિષ્ઠા માટે સતત પ્રયત્નશીલ

Read more

ભારત, ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

મંગળવારે મોડી રાત્રે ભારત, ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં

Read more

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ…

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ છે…. મતલબ કે આમ આદમી પાર્ટી દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપ મોરબી

Read more

મોરબી: ધોળે દિવસે બંદૂકના નાળચે લૂંટ કરનાર બન્ને આરોપીને પોલીસે દિલ્હીથી દબોચ્યા

મોરબી : મોરબીના ચકચારી લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. એલસીબીએ આરોપીઓ તેના જાણીતા વ્યક્તિ સાથે અસ્થિ વિસર્જન

Read more

“મહિલા સશક્તિકરણ દ્વારા ગાય આધારિત અર્થ વ્યવસ્થા” વિષય પર દિલ્લીમાં માર્ગદર્શન આપતા ડો.વલ્લભભાઈ કથીરિયા

રાષ્ટ્રીય સહકારી શિક્ષણ કેન્દ્ર, દિલ્હી ખાતે ગાય આધારિત આર્થિક ઉપાજન ની પ્રવૃત્તિઓ અને મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર રાખવામાં આવ્યો

Read more

9મી બેઠક નિષ્ફળ: ખેડૂતોએ ‘મરીશું કે જીતીશું’ લખેલ પોસ્ટર દેખાડ્યું

ખેડૂતોએ સરકારને કહ્યું- ઉકેલ લાવવાની તમારી ઈચ્છા જ નથી સરકારની સાથે ખેડૂતોની 9માં તબક્કાની વાતચીત પણ પરિણામ વગર જ પૂર્ણ

Read more

કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે

સરકાર તરફથી બેઠક પછી પણ ખેડૂત આંદોલન પુરુ થઇ રહ્યું હોય તેવું દેખાય રહ્યું નથી. એક બાજુ પંજાબના ખેલ જગતના

Read more

દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા…

મોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ત્રણેય

Read more

દિલ્હીમાં આપની ભવ્ય જીત: કેજરીવાલે કહ્યું દિલ્હીવાસીઓ I Love You

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું હતું. આમ

Read more