દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક

Read more

વાંકાનેર: દીઘલિયામાં સગીર પુત્રીને તેમના માતા-પિતા અને બહેને મળીને મારી નાખી.

બહેનના નણંદોય સાથે સગીરાને પ્રેમ સંબંધ હોય માતા-પિતા અને બહેને મોઢે ઓશિકાના ડૂમો આપીને પતાવી દીધી. ઘરે 3 નાના છોકરા

Read more

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી.

વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન

Read more

વાંકાનેર: દિઘલીયામાં દીપડો આવ્યો? ચાર પશુઓનું મારણ કર્યું, ત્રણને ચૂંથી નાખ્યા…

વાંકાનેર તાલુકાના દેઘલીયા ગામે ગત રાત્રે ગામની બાજુમાં આવેલા વાડામાં કોઈ જંગલી જાનવર ઘસી જઈને ચાર પશુઓનું મરણ કર્યું છે

Read more

વાંકાનેર: દિઘલિયા ગામે વાડીએ ઇલેકટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે વાડીએ ઇલેકટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત થયાની ઘટના ઘટી હતી. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની

Read more

આજે દિઘલીયા ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના દેઘલીયા ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયાનો જન્મદિવસ છે. રસુલભાઇ ખોરજીયા છેલ્લા બે દાયકાથી દિઘલીયાના પંચાયતી રાજકારણમાં સક્રિય છે

Read more

દિઘાલીયામા રસીદાબેન રસુલભાઈ ખોરજીયાની 236 મતે ચૂંટણીમાં જીત: પારિવારિક હેટ્રિક

વાંકાનેર તાલુકાની દિઘાલીયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર રસીદાબેન રાસુલભાઈ ખોરજીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર

Read more

વાંકાનેર: દિઘાલીયામાં ખેડૂતે માલધારીને વાડીમાં ઢોર બહાર કાઢવાનું કહેતા ખેડૂત પર હુમલો

વાંકાનેર: દીઘલિયાની સીમમાં ખેડૂતની મગફળી વાળી જમીનમાં માલધારી રજા વગર ઢોર ચારતો હતો તેમને ઢોર બહાર કાઢવાનું કહેતા માલધારી ઉશ્કેરાય

Read more

આજે દીઘલિયાના સરપંચ રસુલ ખોરજીયાનો જન્મદિવસ

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયાનો જન્મદિવસ છે. રસુલભાઇ ખોરજીયા છેલ્લા પંદરેક વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને

Read more

વાંકાનેર: દિઘાલીયા ગામે વાડામાં પશુ ચારામાં લાગી આગ, ભારે નુકસાની, કોઇ જાનહાનિ નહીં

વાંકાનેર તાલુકાના દિતલા ગામે આજે સવારે સાઉથના વાડામાં રહેલા પશુ ચારા કલબમાં અચાનક આગ લાગી ગઈ હતી સદ્નસીબે કોઇ જાનહાની

Read more