વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીરનું અવસાન, આજે ટેલિફોનિક બેસણું
વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીર ઉં.વ. 61 તે, સ્વ. જીવરાજભાઈ જીવણભાઈ (જીંઝુડાવાળા)ના પુત્ર તથા જયંતીભાઈ (9510872166), સ્વ. કિશોરભાઈ, શૈલેષભાઈ (9173283333)ના ભાઈ
Read moreવાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીર ઉં.વ. 61 તે, સ્વ. જીવરાજભાઈ જીવણભાઈ (જીંઝુડાવાળા)ના પુત્ર તથા જયંતીભાઈ (9510872166), સ્વ. કિશોરભાઈ, શૈલેષભાઈ (9173283333)ના ભાઈ
Read moreવાંકાનેર: પ્રશાંત ઓટો પાર્ટ્સવાળા વિનોદરાય ગુલાબચંદ દોશી ( ઉંમર વર્ષ 68)નું ગઈ કાલે અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ આજે
Read moreવાંકાનેર: ચંદ્રપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ આણંદજી ભાઈ મોદીના ધર્મ પત્ની લતાબેન કાકુભાઈ મોદી
Read moreવાંકાનેર: જવાહર રોડ વાંકાનેર ખાતે રહેતા પંડિત શશીકાંતભાઇ હેમંતલાલ (ઉંમર. વર્ષ 71)નું આજે તા,15/4/2021 ને(ગુરુવાર) રોજ અવસાન થયેલ છે. તેઓ
Read moreગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ તે રોજિંદાઆકડા પરઘી ખ્યાલ આવશે. રાજ્યમાં દર મિનિટે ચારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યાં છે,
Read moreવાંકાનેર: મૂળ મહીકા ગામના રહેવાસી ને હાલ વાંકાનેર રહેતા ડો. રમણિકભાઈ ઉપાધ્યાય(માહિકા વાળા)ના ધર્મ પત્ની જયશ્રીબેન તે પ્રશાંતભાઈ ઉપાધ્યાય તેમજ
Read moreઅંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાના ભાણેજ મુશરફ અલી અલ્તાફ અલી સૈયદનું આજે સવારે ઈન્તેકાલ
Read moreઆજે બપોરે ૧૨ વાગ્યે ચંદ્રપુર ખાતે દફનવિધિ કરવામાં આવશે. વાંકાનેર: સહયોગ બેંકવાળા ડૉ. હુસેનભાઈ શેરશિયાના અમ્માજાનનું આજે ઈન્તેકાલ થયેલ છે,
Read moreવાંકાનેર: રાજપરિવારના મહારાણા રાજસાહેબ અને વાંકાનેરના પૂર્વ MLA, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહજી ઝાલાનું દુઃખદ અવસાન થયેલ છે. વાંકાનેર રાજ પરિવારના
Read moreવાંકાનેર : વાંકાનેરના સરતાનપર નજીક દેવીપૂજક યુવાનનું મોત થયા બાદ બનાવ શંકાસ્પદ જણાતા વતનમાં લઈ ગયેલા મૃતદેહને ફરી મૃતદેહને ઘટનાસ્થળે
Read more