શ્રમિકોને ઘરે પહોંચાડવા ટ્રેન દોડાવા અંગે વિચાર કરી રહી છે સરકાર

લૉકડાઉનના કારણે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે.

Read more