કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત

26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 પર પહોંચી છે. કોરોના વાયરસને કારણે

Read more

લોકડાઉનમાં ગરીબો માટે રાહતના સમાચાર : ગુજરાત સરકાર અનાજ, ખાંડ, દાળ વિનામુલ્યે આપશે

વડાપ્રધાન એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો

Read more

જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ભીડમાં ના ઉભા રહો, પાટણ કલેક્ટરે આપ્યો વિચાર

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 31 માર્ચ સુધી તાળાબંધી કરવામાં આવી છે. જોકે,

Read more