વાંકાનેર: ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર : ગઈ કાલે વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યા (ઉ.વ.૭૫)નું અવસાન થયેલ છે. જે કૌશલભાઈ પંડ્યા(જસદણ સિરામિક),હર્ષાબેન જયેશકુમાર જાની(સિવિલ હોસ્પિટલ)

Read more

મોરબી નિવાસી શાંતાબેન ઘેટિયાનું અવસાન…

મોરબી નિવાસી શાંતાબેન જેરાજભાઈ ઘેટિયા (ઉં.વ. 101) તે નરભેરામભાઈ જેરાજભાઈ ઘેટિયા, નરશીભાઈ જેરાજભાઈ ઘેટિયાના માતા, રાજેશભાઈ નરભેરામભાઈ ઘેટિયા, યોગેશભાઈ નરશીભાઈ

Read more

વાંકાનેર: પીપળીયા રાજ ગામના અહમદભાઈ કડીવાર (એન.પી.)નું અવસાન, કાલે જીયારત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર અહમદભાઈ માહમદભાઈ (એન.પી.) નું ગઈકાલે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે, તેમની જીયારત આવતીકાલે

Read more

વાંકાનેર: ઇન્દુમતીબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન, કાલે ઉઠમણું

વાંકાનેર નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ(સતર તાલુકા) સ્વ.ઈન્દુમતીબેન કનૈયાલાલ ત્રિવેદી (ઉ.વ.૮૦) જેઓ સ્વ.કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના ધર્મપત્નિ તથા ધર્મેન્દ્ર(રાજુ) કનૈયાલાલ ત્રિવેદી, લીનાબેન કૌશલભાઈ

Read more

ટંકારા:હડમતિયા ગામના નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા

Read more

હડમતિયા: સિણોજીયા રામજીભાઈ ગોરધનભાઈનું અવશાન

હડમતિયા નિવાસી સિણોજીયા રામજીભાઈ ગોરધનભાઈ ઉંમર-૬૦નું આજે અવશાન થયેલ છે. હડમતિયા નિવાસી રામજીભાઈ ગોરધનભાઈ સિણોજીયા ઉંમર -૬૦ તેઓ હંસરાજભાઇ, (98980

Read more

વાંકાનેર: પરેસભાઈ પ્રભુદાસ દોશીનું અવસાન: કાલે ઉઠમણું

વાંકાનેર નિવાસી સ્વ પ્રભુદાસ પ્રેમચંદ દોશીના સુપુત્ર તથા સંગીતાબેન દોશીના પતિ અને હર્ષ દોશીના પિતા પરેશભાઈ પ્રભુદાસ દોશી (ઉ.વ.53) નું

Read more

વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ

Read more

વાંકાનેર: જગદીશભાઈ પ્રેમજીભાઈ ડોડીયા નુ અવસાન

વાંકાનેર: વીશીપરા ગોડાઉન રોડ પર હનુમાનજીના મંદિર પાસે રહેતા જગદીશભાઈ પ્રેમજીભાઈ ડોડીયા (ઉ.વ.50)નું તા.28/09/21ને મંગળવારે અવસાન થયેલ છે. તેઓ નાનજીભાઈ

Read more

વાંકાનેર: વિનુભાઈ કટારિયાના માતૃશ્રી સરસ્વતીબેનનું નિધન

વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ કટારિયાના માતા સરસ્વતીબેન પ્રભુલાલ કટારીયા (ઉ.વ. 87) નું નિધન થયું

Read more