ચોટીલા: કાલે આપાગીગાના ઓટલે અષાઢી બીજ ઉજવાશે.

સમગ્ર ગુજરાતના સુપ્રસિઘ્ધ યાત્રાધામ શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા પાસે સંપૂર્ણ વર્ષ દરમ્યાન ગુરૂપુર્ણીમા, શ્રાવણ માસ, નવરાત્રી મહોત્સવ તેમજ અષાઢી બીજ

Read more

જે હાજીઓને 20મી જુને હજજ માટે જવાનું છે તેઓએ અમદાવાદમાં કયા રસ્તેથી જવું? તે જાણવા વાંચો…

આગામી તા.20 મી જુને અષાઢી બીજ હોય અને અમદાવાદમાં અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળતી હોય છે. જેમના લીધે ઘણા બધા

Read more

વાંકાનેર શહેર અને તાલુકાના અમુક ગામડામાં અડધોથી પોણો ઈંચ વરસાદ

વાંકાનેર શહેર તેમજ તાલુકાના અમુક ગામડાઓમાં આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો મળેલી માહિતી મુજબ અમુક ગામડાઓમાં

Read more

વાંકાનેરમાં અષાઢી બીજ નિમિત્તે આજે મચ્છુમાતાની રથયાત્રા નીકળી

વાંકાનેર: અષાઢી બીજ નિમિત્તે આજે મચ્છુ માતાની રથયાત્રા નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ મચ્છુ માતાની રથયાત્રા

Read more

રાજાવડલા: અષાઢીબીજની ઠાકોર માલધારી સમાજ દ્રારા ઉજવણી

વાંકાનેર: આજ રોજ અષાઢીબીજની રાજવડલા ગામ સમસ્ત ઠાકોર માલધારી સમાજના આગેવાનો હાજરીમાં ભાવ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં

Read more

વાંકાનેર શહેરના મચ્છુમાં મંદિર આસપાસ વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું

જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું By શાહરુખ ચૌહાણ – વાંકાનેરઆગામી તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની

Read more