ટંકારાના સ્મશાનમાં કાળી ચૌદશની રાત્રે યોજાશે નાઈટ પાર્ટી

સ્મશાનમાં જન વિજ્ઞાન જાથા દ્વારા કાળીચૌદશની ઉજવણી કરાશે : અંધશ્રદ્ધા નિવારણ હેતુ રાજ્યભરમાં 930 ગામ-શહેરના સ્મશાનોમાં જાથા દ્વારા અભિયાન ચલાવાશે

Read more