Placeholder canvas

રાજકોટના પરશુરામ મંદિર નજીક સેલ્ફી લેવાની ચક્કરમાં યુવાન તળાવમાં ડૂબ્યો

રાજકોટ: પરશુરામ મંદિર નજીક આવેલ આ તળાવ પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં તળાવમાં પડી જતા યુવકો ડૂબ્યો હતો. જેમને બચાવવા જનાર એક વ્યક્તિ પણ ડૂબી જતાં તેમનુ પણ મોત નિપજ્યું છે.

સેલ્ફી લેવા ના ચક્કરમાં યુવાન તળાવમાં ડૂબ્યો હતા અને તેમને બચાવવા ગયેલ એક વ્યક્તિ પણ તળાવમાં ડૂબી ગઇ હતી અને તેમનુ પણ મોત થયુ છે. આ યુવાનોમાં અજય સોલંકી, શક્તિ પરમાર અને તરૂણ પટેલ છે.

આ ઘટનાની જાણ ફાયર બિગેડમાં થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો