Placeholder canvas

વાંકાનેર:પંડિત શશીકાંતભાઇ હેમંતલાલનું અવસાન, આજે સાંજે બેસણું

વાંકાનેર: જવાહર રોડ વાંકાનેર ખાતે રહેતા પંડિત શશીકાંતભાઇ હેમંતલાલ (ઉંમર. વર્ષ 71)નું આજે તા,15/4/2021 ને(ગુરુવાર) રોજ અવસાન થયેલ છે. તેઓ તે દિવયેશભાઈના પપ્પા તથા સન્મુખભાઈ તથા ધીરજભાઈના મોટા ભાઈ થાય.

તેમનું ટેલિફોનીક બેસણું આજે તા.15/4/21ના સાંજના 4.00 થી 5.00 સાંજે તેમના નિવાસસ્થાને રાખેલ છે
જવશારોડ વાંકાનેર
મો. દિવ્યેશભાઈ 8200247457
મો. શનમુખભાઈ 9428278597
મો.મેહુલભાઈ 9825904048

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો