Placeholder canvas

વાંકાનેર: અરુણોદય સોસાયટીમાં ૬૦ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વાંકાનેર: અરુણોદય સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

વાંકાનેર: જે સોસાયટીમાંથી પ્રથમ કેસ નોંધાયો હતો એ સોસાયટી અરુણોદય સોસાયટી માં આજે એક ૬૦ વર્ષીય મહિલા કોકીલાબેન કે પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

મળેલી માહિતી મુજબ તેમનું ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવેલ છે. રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે વાંકાનેરમાં કુલ કેસ 20 થયા છે અને મોરબી જિલ્લામાં કુલ કેસ ૧૫૨ થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો