Placeholder canvas

તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે.

તીથવા જિલ્લા પંચાયત બેઠકમાં આવતા તમામ ગામોના મતદારોને જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયત ચારે ચાર ભાજપના ઉમેદવારને મત આપવાની નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારની અપીલ…

સરકાર અને ચૂંટણી પંચની covid 19 ની ગાઈડ લાઇન મુજબ બુથ પર કરેલી વ્યવસ્થામા સહકાર આપવો, મતદારોએ મતદાન કરવા જતી વખતે માસ પેહેરીને અથવા તો મોઢા ઉપર રૂમાલ બાંધીને જવુ અને દરેક ગામમાં વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરેલ છે. 

આ સમાચારને શેર કરો