Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા મહાલોન મેળો

(Promotional Article)

વાંકાનેર: આવતીકાલે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વાંકાનેરમાં એક ભવ્ય મહાલોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે એટલે કે તા.17/12/2019ને મંગળવારના રોજ આઇસીઆઇસીઆઇ બેંકની વાંકાનેર શાખા દ્વારા, ભાટિયા વે બ્રિજે, નેશનલ હાઇવે, ચંદ્રપુર,વાંકાનેર. ખાતે એક ભવ્ય મહાલોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાલોન મેળો કાલે સવારે નવ વાગ્યાથી શરૂ થશે. વાંકાનેરના જે લોકો લોન લેવા ઈચ્છુક હોય તેવા દરેક ભાઈઓ તથા બહેનો ને આ મહાલોન મેળામાં રૂબરૂ મુલાકાત લેવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ મહાલોન મેળાની મુલાકાતથી મળવા પાત્ર લાભો:- વિવિધ લૉન પર 75000 સુધીનો લાભ,સ્પોટ લૉન, મંજૂરી તેમજ શાહરુખખાનને મળવાની તક પણ મળી શકે છે. તો અવશ્ય મુલાકાત લેવી.

કેવા પ્રકારની લોન મળી શકે?

આઇસીઆઇસીઆઇ બેન્કના આ મહાલોન મેળામાં ઓટોલોન, ટુવ્હીલર લોન, ટ્રેકટર લોન, ટ્રક/ઇક્વિપેમેન્ટ લોન, ગોલ્ડલોન, પર્સનલ લોન અને કૃષિ લોન મળી શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો.

સંપર્ક : વિજય ચાવડા, બ્રાન્ચ મેનેજર, ICICI BANK Ltd. મોબાઇલ.9324930865

આ સમાચારને શેર કરો