Placeholder canvas

વાંકાનેર: લાલપર ગામના પૂર્વ સરપંચ શેરસીયા અહમદ જલાલનું અવસાન

વાંકાનેર લાલપર ગામના પૂર્વ સરપંચ શેરસીયા આહમદ જલાલ (ઉ.વ. 85)નું ગઈકાલ સાંજે ઈન્તેકાલ થયેલ છે.

તેઓએ લાલપર ગામમાં એક ટર્મ સરપંચ તરીકે સેવા આપી હતી, તેમજ રસીકગઢ જુથ સેવા સહકારી મંડળીમાં 3 ટર્મ સુધી પ્રમુખ પદે પણ સેવા આપી હતી તેમનું ગઈકાલ સાંજે અવસાન થયેલ છે.

તેઓ અબ્દુલરહીમભાઈ શેરસિયા (990242 92935)ના પિતા અને ઇલ્યાસ બાદી શેઠ (પંચાસીયા-9824558412)ના નાના થાય

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો