Placeholder canvas

વાંકાનેર: આજે માનવ અધિકાર ઍશોસિએશનના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના માલિક યાસીનભાઈ ખલીફાનો જન્મદિવસ

વાંકાનેર : આજે માનવ અધિકાર ઍશોસિએશન વાંકાનેરના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના માલિક યાસીનભાઈ ખલીફાનો જન્મદિવસ છે.

તેઓએ કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે પ્રથમ લહેરમાં અનાજ કીટ અને બીજી લહેરમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કીટ વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. આ મહામારીમાં જ્યારે લોકો પોતાના સ્વજનને બચાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેઓની વહારે આવ્યા હતા લોકોને શક્ય એટલી મદદ કરી હતી.

યાસીનભાઈ ખલીફા પોતાનું મોટું મિત્રવર્તુળ ધરાવે છે તેમજ તેમના વ્યવસાય સંબંધો પણ છે આજે તેમના જન્મ દિવસે તેમના સગા સ્નેહી મિત્રો, શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર +91 99984 32902 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી યાસીનભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને શેર કરો